નાઇટ્રોબેન્ઝિનનું આલ્કલાઇન માધ્યમમાં રિડક્શન કરતા નીચેનામાંથી કઈ નીપજ મળતી નથી?

  • A
    એઝોક્સિબેન્ઝીન
  • B
    હાઇડ્રેઝોબેન્ઝીન
  • C
    એઝોબેન્ઝીન
  • D
    નાઇટ્રોસોબેન્ઝીન

Explore More

Similar Questions

$CH_3NH_2 + CHCl_3 + 3KOH \rightarrow X + Y + 3H_2O$;
સંયોજનો $X$ અને $Y$ શું છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $CH_{3}Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl_{3}$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા $o-$ અને $p-$મિથાઈલએનિલિન આપતી નથી.
કારણ $(R)$: એનિલિનનો $-NH_{2}$ સમૂહ નિર્જળ $AlCl_{3}$ સાથે ક્ષાર બનાવવાને કારણે નિષ્ક્રિય બને છે અને તેથી તે નીપજ તરીકે $m-$મિથાઈલએનિલિન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

રાસાયણિક પ્રક્રિયા $CH_3CH_2NH_2 + CHCl_3 + 3KOH \rightarrow (a) + (b) + 3H_2O$ માં,અનુક્રમે પદાર્થ $(a)$ અને $(b)$ શું હશે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo