જ્યારે આદર્શ વાયુ મુક્ત વિસ્તરણ (free expansion) અનુભવે,ત્યારે:

  • A
    ઠંડક થાય છે કારણ કે અણુઓ ઇન્વર્ઝન તાપમાન કરતાં ઉપરના તાપમાને હોય છે.
  • B
    કોઈ ઠંડક થતી નથી કારણ કે અણુઓ વચ્ચે કોઈ આકર્ષણ બળો હોતા નથી.
  • C
    ઠંડક થાય છે કારણ કે અણુઓ એકબીજા સાથે અથડાવાથી ઉર્જા ગુમાવે છે.
  • D
    કોઈ ઠંડક થતી નથી કારણ કે તે ગતિ ઉર્જા $(KE)$ ના ઘટાડા જેટલું કાર્ય કરે છે.

Explore More

Similar Questions

નિયોન (Neon) ની ઘનતા કયા તાપમાન અને દબાણે સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયો આલેખ બોઈલના નિયમનું નિરૂપણ કરે છે?

$300 \ K$ અને $4.5 \ atm$ દબાણે $2.5 \ L$ કદ ધરાવતા વાયુના મોલની સંખ્યા ગણો. $(R=0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1})$

દરિયાની સપાટી પર હવાની ઘનતા વધારે હોય છે. આ હકીકત ક્યા નિયમની પ્રાયોગિક ઉપયોગિતા છે?

$T$ $K$ તાપમાને,$V$ $L$ ફ્લાસ્કમાં રહેલા આદર્શ વાયુ $(Z)$ દ્વારા $16.4$ $atm$ દબાણ લગાડવામાં આવે છે. તેની સાંદ્રતા $1$ $mol$ $L^{-1}$ છે. $K$ માં $T$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo