$36$ અને $64$ અણુભાર ધરાવતા વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણવેગનો ગુણોત્તર શું હશે?

  • A
    $9:16$
  • B
    $4:3$
  • C
    $3:4$
  • D
    $16:9$

Explore More

Similar Questions

સ્નિગ્ધતા ગુણાંક એટલે શું? તેનો એકમ જણાવો.

$27^{\circ} C$ તાપમાને,એક બંધ પાત્રમાં હિલિયમ (આણ્વીય દળ = $4$),મિથેન (આણ્વીય દળ = $16$) અને સલ્ફર ડાયોક્સાઇડ (આણ્વીય દળ = $64$) ના સમાન વજનનું મિશ્રણ છે. મિશ્રણ દ્વારા લાગતું દબાણ $210 \ mm$ છે. જો હિલિયમ,મિથેન અને સલ્ફર ડાયોક્સાઇડના આંશિક દબાણ અનુક્રમે $p_1, p_2$ અને $p_3$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

દ્રીપરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર ........... થશે.

નીચે આપેલા વાયુના ગુણધર્મો માટે $SI$ એકમો જણાવો:
$(i)$ દળ $(ii)$ કદ $(iii)$ તાપમાન $(iv)$ દબાણ

$CO$ અને $N_2$ ના સમાન મોલ લઈને વાયુમય મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. જો મિશ્રણનું કુલ દબાણ $1 \ atm$ માલૂમ પડ્યું હોય,તો મિશ્રણમાં નાઈટ્રોજન $(N_2)$ નું આંશિક દબાણ ............ $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo