એક બંધ પાત્રમાં તાપમાન અચળ રાખવામાં આવે છે. તેમાં પ્રથમ શૂન્યાવકાશ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સતત આદર્શવાયુ દાખલ કરવામાં આવે છે. તો પાત્રની અંદર વાયુનું દબાણ કેટલું હશે?

  • A
    તે અચળ રહેશે.
  • B
    તે પ્રથમ વધશે અને પછી ઘટશે.
  • C
    તે પ્રથમ વધશે અને પછી અચળ થઈ જશે.
  • D
    થોડાક સમય બાદ પાત્ર ફાટી જશે.

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાન અને $0.82 \ atm$ દબાણે $1 \ mol$ $He$ (મોલર દળ $= 4 \ g \ mol^{-1}$) ની ઘનતા કેટલી થાય? $(R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

$1 \ L$ ના ફલાસ્કમાં $N_2$ વાયુ $100 \ kPa$ દબાણે અને બીજા $3 \ L$ ના ફલાસ્કમાં $O_2$ વાયુ $320 \ kPa$ દબાણે છે. જો બંને ફલાસ્કને જોડી દેવામાં આવે,તો પરિણામી દબાણ $kPa$ માં કેટલું હશે?

Difficult
View Solution

$STP$ પર ઓક્સિજનની ઘનતા $1.43 \, g \, L^{-1}$ છે. $27 \, ^\circ C$ તાપમાન અને $700 \, torr$ દબાણે તેની ઘનતા કેટલી હશે?

જો દબાણ અચળ રહેતું હોય,તો $17^{\circ}C$ તાપમાને રહેલા વાયુનું કદ અડધું કરવા માટે કયા તાપમાનની જરૂર પડશે ($^{\circ}C$ માં)?

$NTP$ પર,$10 \ g$ વાયુ $5 \ L$ કદ રોકે છે. સમાન દબાણે અને સમાન દળ ધરાવતા વાયુ માટે કયા તાપમાને કદ બમણું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo