જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે,અને હવામાં શલાકાની પહોળાઈ $\beta_a$ હોય,તો નવી શલાકાની પહોળાઈ શોધો. બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ અને પાણીનો વક્રીભવનાંક $1.33$ છે.

  • A
    $3.4 \beta_a$
  • B
    $2.5 \beta_a$
  • C
    $\beta_a$
  • D
    $3 \beta_a$

Explore More

Similar Questions

જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે,ત્યારે પાણી પરના તેલના પાતળા સ્તરો ઘણીવાર કઈ ઘટનાને કારણે તેજસ્વી રંગો દર્શાવે છે?

ફ્રેનલના બાયપ્રિઝમ પ્રયોગમાં શલાકાની પહોળાઈ $1 \,mm$ છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી નજીકની અપ્રકાશિત શલાકાનું અંતર .......$mm$ હશે.

બાયપ્રિઝમ પ્રયોગમાં,$\lambda_1 = 5000 \ Å$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને પડદા પર સ્થાયી વ્યતિકરણ ભાત જોવા મળે છે. પ્રયોગની ગોઠવણીમાં ખલેલ પહોંચાડ્યા વિના,પ્રકાશના સ્ત્રોતને $\lambda_2 = 6400 \ Å$ તરંગલંબાઇ ધરાવતા સ્ત્રોત દ્વારા બદલવામાં આવે છે. તો શલાકાની પહોળાઈ:

સાબુના પરપોટામાં નીચેનામાંથી કઈ ઘટના રંગ ઉત્પન્ન કરે છે?

બાયપ્રિઝમ પ્રયોગ માટે બે અલગ-અલગ સેટઅપમાં સમાન તરંગલંબાઇનો ઉપયોગ કરીને સમાન પહોળાઈની શલાકાઓ મેળવવામાં આવે છે. જો સ્લિટના અંતરનો ગુણોત્તર $2:3$ હોય,તો બે સેટઅપમાં સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo