બે સમતલ અરીસાઓ $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર રાખવામાં આવ્યા છે. પ્રકાશનું કિરણ અરીસા $A$ પર $30^o$ ના ખૂણે આપાત થાય છે. આપાત સમતલ એ આકૃતિના સમતલ સાથે સંપાત થાય છે. કિરણ નિર્ગમન પામે તે પહેલાં મહત્તમ કેટલી વખત પરાવર્તન (પ્રથમ પરાવર્તનને ગણીને) પામશે?

  • A
    $28$
  • B
    $30$
  • C
    $32$
  • D
    $34$

Explore More

Similar Questions

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $S$,$d$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાની સામે $L$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે દીવાલ પર ઊભી રીતે લટકાવેલ છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર $2L$ અંતરે ચાલે છે,જે નીચે દર્શાવેલ છે. જે અંતર સુધી માણસ અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે:

એક વસ્તુ સમતલ અરીસાની સામે $0.5 \ m$ ના અંતરે છે. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ..... $m$ છે.

$40^o$ ના ખૂણે નમેલા બે અરીસાઓ પરથી એક કિરણ ક્રમશઃ પરાવર્તિત થાય છે. જો પ્રથમ અરીસા પર આપાતકોણ $30^o$ હોય,તો બે પરાવર્તન પછી આ કિરણનું કુલ વિચલન કેટલું થશે ($^o$ માં)?

એક સમતલ અરીસો તમારી તરફ $10\,cm/sec$ ની ઝડપે આવી રહ્યો છે. તમે તેમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો છો. તમારું પ્રતિબિંબ તમારી તરફ કેટલી ઝડપે આવશે ($cm/sec$ માં)?

બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $45^{\circ}$ ના ખૂણે છે. જો તેમની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે,તો પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo