આપેલ પરિપથમાં,$P-N$ જંકશન ડાયોડના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ પ્રવાહ પર આધાર રાખ્યા વગર $0.5 \ V$ જેટલો અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 \ mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

  • A
    $6.76$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $5.6$

Explore More

Similar Questions

$P-N$ જંકશનમાં,જ્યારે પ્રવાહનું મૂલ્ય વધે છે,ત્યારે કોન્ટેક્ટ પોટેન્શિયલ ..........

નીચેનામાંથી કયો આલેખ $P-N$ જંકશન માટે સાચો છે? (જ્યારે $P-N$ જંકશન ફોરવર્ડ બાયસ હોય.)

એક જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસમાં અવરોધ $25 \Omega$ અને રિવર્સ બાયસમાં $2500 \Omega$ છે. દર્શાવેલ પરિપથ માટે ડાયોડમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

આપેલ પરિપથમાં,બેટરીમાંથી વહેતો પ્રવાહ $(I) ..........\,A$ હશે.

$P-N$ જંકશનમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ $10^{-6} \ m$ છે અને પોટેન્શિયલ બેરિયર $0.1 \ V$ છે. તો વિદ્યુતક્ષેત્ર ($V/m$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo