$P-N$ જંકશનને ફોરવર્ડ બાયસમાં છે તેમ ત્યારે કહેવાય જ્યારે

  • A
    બેટરીનો ધન ધ્રુવ $p$-સેમિકન્ડક્ટર સાથે અને ઋણ ધ્રુવ $n$-સેમિકન્ડક્ટર સાથે જોડાયેલ હોય
  • B
    બેટરીનો ધન ધ્રુવ $n$-સેમિકન્ડક્ટર સાથે અને ઋણ ધ્રુવ $p$-સેમિકન્ડક્ટર સાથે જોડાયેલ હોય
  • C
    બેટરીનો ધન ધ્રુવ $n$-સેમિકન્ડક્ટર અને $p$-સેમિકન્ડક્ટર બંને સાથે જોડાયેલ હોય
  • D
    યાંત્રિક બળ ફોરવર્ડ દિશામાં લગાડવામાં આવે.

Explore More

Similar Questions

જ્યારે $p-n$ જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે,

અનબાયસ્ડ $PN$-જંક્શનમાં,જંક્શન પરના પોટેન્શિયલ (વિદ્યુતસ્થિતિમાન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
$A$. જ્યારે $p-n$ જંકશન ડાયોડ પરનો ફોરવર્ડ બાયસ વોલ્ટેજ અમુક થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધે છે,ત્યારે ડાયોડ પ્રવાહમાં નોંધપાત્ર વધારો થાય છે.
$B$. આ પ્રવાહને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જર્મેનિયમ સળિયાની લંબાઈ $0.925 \ cm$ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $1 \ mm^2$ છે. જો જર્મેનિયમ માટે $n_i = 2.5 \times 10^{19} \ m^{-3}$,$\mu_h = 0.19 \ m^2/V\cdot s$,અને $\mu_e = 0.39 \ m^2/V\cdot s$ હોય,તો સળિયાનો અવરોધ કેટલો થાય?

જો નીચે આપેલા પરિપથમાં ડાયોડ આદર્શ હોય,તો સેલમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo