$C$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડીને $V$ સ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. $2C$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડીને $2V$ સ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે,ચાર્જિંગ બેટરીઓને દૂર કરવામાં આવે છે અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે અને પ્રથમની ઋણ પ્લેટ બીજાની ધન પ્લેટ સાથે જોડાય. આ સંરચનાની અંતિમ ઉર્જા શોધો.

  • A
    શૂન્ય
  • B
    $25 CV^2/6$
  • C
    $3 CV^2/2$
  • D
    $9 CV^2/2$

Explore More

Similar Questions

$20 \mu F$ નો કેપેસિટર $5 V$ સુધી ચાર્જ કરીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને એક અનચાર્જ્ડ $30 \mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે ($\text{J}$ માં)?

$6\,\mu F$ ની કેપેસિટી ધરાવતા કેપેસિટરને $100\, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને $14\,\mu F$ ના અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. $6\,\mu F$ અને $14\,\mu F$ પરના ચાર્જનો ગુણોત્તર અને $6\,\mu F$ નું પોટેન્શિયલ કેટલું હશે?

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારબાદ તેને અલગ કરીને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

બે કેપેસિટર $C_1$ અને $C_2$ સમાંતર જોડાણમાં છે. જો આ સંયોજનને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે,તો વિદ્યુતભાર વહેંચાય છે. તો $C_1$ પરના વિદ્યુતભાર અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર . . . . . . છે.

$2\ \mu F$ અને $3\ \mu F$ ના બે કેપેસિટરને અનુક્રમે $300\ V$ અને $500\ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે। જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે ગુમાવેલી ઊર્જા કેટલી હશે ($J$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo