ન્યુક્લિયર વિખંડન શક્ય છે કારણ કે ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ...

  • A
    નીચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વધવા સાથે વધે છે.
  • B
    નીચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વધવા સાથે ઘટે છે.
  • C
    મહત્તમ પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વધવા સાથે વધે છે.
  • D
    મહત્તમ પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વધવા સાથે ઘટે છે.

Explore More

Similar Questions

જો ડ્યુટેરિયમની બંધન ઉર્જા $2.23 \, MeV$ હોય, તો $a.m.u.$ માં દળ ક્ષતિ કેટલી થાય?

${ }_1^2 H$ અને ${ }_2^4 He$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $1.1 \ MeV$ અને $7.0 \ MeV$ છે. પ્રક્રિયા ${ }_1^2 H + { }_1^2 H \rightarrow { }_2^4 He$ માં મુક્ત થતી ઉર્જા કેટલી છે ($MeV$ માં)?

Difficult
View Solution

નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ શું ન્યુક્લિયર પ્રતિક્રિયાઓના સમીકરણો રાસાયણિક સમીકરણ (દા.ત.,$2H_2 + O_2 \rightarrow 2H_2O$) ની જેમ 'સંતુલિત' હોય છે? જો ન હોય,તો તે કઈ રીતે બંને બાજુ સંતુલિત હોય છે?
$(b)$ જો દરેક ન્યુક્લિયર પ્રતિક્રિયામાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંનેનું સંરક્ષણ થતું હોય,તો ન્યુક્લિયર પ્રતિક્રિયામાં દળનું ઉર્જામાં (અથવા તેનાથી ઉલટું) રૂપાંતર કેવી રીતે થાય છે?
$(c)$ એક સામાન્ય માન્યતા છે કે દળ-ઉર્જા આંતરરૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રતિક્રિયાઓમાં જ થાય છે અને રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ક્યારેય નહીં. આ સૈદ્ધાંતિક રીતે ખોટું છે. સમજાવો.

$1 \,kg$ દળને સમતુલ્ય ઉર્જા કેટલી છે?

${ }_7 N ^{15}$ નું દળ $15.00011 \ amu$,${ }_8 O ^{16}$ નું દળ $15.99492 \ amu$ અને $m_p = 1.00783 \ amu$ છે. ${ }_8 O ^{16}$ ના છેલ્લા પ્રોટોનની બંધન ઉર્જા $MeV$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo