સમુદ્રની સપાટી પર રહેલી શુષ્ક હવામાં દળના આધારે $75.5\%\, N_2$ રહેલો છે. જો કુલ વાતાવરણીય દબાણ $1 \,atm$ હોય,તો નાઈટ્રોજનનું આંશિક દબાણ આશરે $... \,atm$ હશે.

  • A
    $0.50$
  • B
    $1.0$
  • C
    $0.78$
  • D
    $1.75$

Explore More

Similar Questions

વાયુનું કદ ચાર ગણું થાય છે જો:

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય $J \ mol^{-1} K^{-1}$ માં શોધો.

જો એક આદર્શ વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને $V$ હોય અને તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે જેથી તેનું કદ $1.5V$ થાય,તો અંતિમ તાપમાનનું મૂલ્ય ....... $^{\circ}C$ હશે.

$20^{\circ} C$ તાપમાને અચળ કદ ધરાવતા વાયુનું દબાણ $90 \ cm \ Hg$ છે. કયા તાપમાને દબાણ બદલાઈને $75 \ cm \ Hg$ થશે ($^{\circ} C$ માં)?

પાત્ર $X$ નું કદ પાત્ર $Y$ કરતા બમણું છે અને બંને એક પાતળી નળી દ્વારા જોડાયેલા છે. બંનેમાં સમાન આદર્શ વાયુ ભરેલો છે. $X$ નું તાપમાન $200\,K$ અને $Y$ નું તાપમાન $400\,K$ છે. જો $X$ માં વાયુનું દળ $m$ હોય,તો $Y$ માં વાયુનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo