જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40^{\circ}C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $^{\circ}C^{-1}$ છે.

  • A
    $2 \times 10^{-5}$
  • B
    $6 \times 10^{-5}$
  • C
    $2.1 \times 10^{-5}$
  • D
    $1.2 \times 10^{-5}$

Explore More

Similar Questions

થર્મોસ્ટેટ બનાવતી બે ધાતુની પટ્ટીઓ તેમના કયા ગુણધર્મમાં ચોક્કસપણે અલગ હોવી જોઈએ?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.30 \%$ નો વધારો થાય છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

એક સમાન ધાતુના નળાકારને ગરમ કરતા તેની લંબાઈમાં $3 \%$ નો વધારો થાય છે. તેના પાયાના આડછેદનું ક્ષેત્રફળ ........... $\%$ વધશે.

જ્યારે $0^{\circ} C$ તાપમાને રહેલા ચાંદીના મીટર સળિયાને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $0.19 \ cm$ નો વધારો થાય છે. તો ચાંદીનો કદ પ્રસરણાંક શોધો.

જો ધાતુના બ્લોકને $20\,^{\circ}C$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં $0.12\%$ નો ફેરફાર થાય,તો ધાતુનો રેખીય પ્રસરણાંક ($^{\circ}C^{-1}$ માં) કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo