અચળ દબાણે,આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વધારાએ થતો વધારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જ્યાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)

  • A
    $T^2$
  • B
    $1/T^2$
  • C
    $T$
  • D
    $1/T$

Explore More

Similar Questions

ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60^{\circ}C$ તાપમાને હવા ભરવામાં આવે છે. પાત્રને $T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે જેથી હવાનો $1/4$ ભાગ બહાર નીકળી જાય છે. તો $T$ નું મૂલ્ય ........ $^{\circ}C$ થશે.

વાયુનું કદ ચાર ગણું થાય છે જો:

$8 \, g$ $O_2$ માટેનું અવસ્થા સમીકરણ શું છે?

$20^{\circ}C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે. જો અચળ દબાણે તાપમાન ઘટાડીને $-20^{\circ}C$ કરવામાં આવે,તો તેનું કદ ...... $ml$ થશે.

ત્રણ ઓછી ઘનતા ધરાવતા વાયુઓ $A, B, C$ માટે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ કદ અચળ રાખીને દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ દોરવામાં આવ્યા છે. બિંદુ '$K$' ને અનુરૂપ તાપમાન $...........\,{}^{\circ}\,C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo