અચળ તાપમાને આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે $PV$ નો $V$ સાથેનો ફેરફાર દર્શાવતો આલેખ કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$1 \; kg$ દ્વિ-પરમાણ્વીય વાયુ $8 \times 10^4 \; N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \; kg/m^3$ છે. તો તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા ($\times 10^4 \; J$ માં) કેટલી હશે?

એક ચોક્કસ સાધનમાંથી,હાઇડ્રોજનના પ્રસરણનો દર સરેરાશ $28.7 \; cm^3 s^{-1}$ છે. સમાન પરિસ્થિતિઓમાં અન્ય વાયુના પ્રસરણનો સરેરાશ દર $7.2 \; cm^3 s^{-1}$ માપવામાં આવે છે. તે વાયુને ઓળખો.

જો કોઈ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે,તો તેની સમતાપી સંકોચનક્ષમતા (isothermal compressibility)

દ્વિ-આણ્વિય વાયુ માટે,અચળ દબાણે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને એકમ તાપમાનના ફેરફાર માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. તો $U_1 : U_2$ નું મૂલ્ય કેટલું થાય?

$27^{\circ} C$ તાપમાને $2$ મોલ એકપરમાણ્વિક વાયુની કુલ આંતરિક ઊર્જા $U$ છે. $127^{\circ} C$ તાપમાને $3$ મોલ દ્વિપરમાણ્વિક વાયુની કુલ આંતરિક ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo