એક તારને $Y = Kx^2$ પરવલય આકારમાં વાળવામાં આવેલ છે. $m$ દળનું એક મણકું તાર પર ઘર્ષણરહિત સરકી શકે છે. જ્યારે તાર સ્થિર હોય ત્યારે મણકું પરવલયના સૌથી નીચેના બિંદુએ છે. જો તારને $X$-અક્ષને સમાંતર $a$ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરાવવામાં આવે,તો તારની સાપેક્ષે મણકું સ્થિર રહે તેવા નવા સંતુલિત સ્થાનનું $Y$-અક્ષથી અંતર કેટલું હશે?

  • A
    $\frac{a}{gk}$
  • B
    $\frac{a}{2gk}$
  • C
    $\frac{2a}{2gk}$
  • D
    $\frac{a}{4gk}$

Explore More

Similar Questions

જો $50 \,kg$ દળનો માણસ ગુરુત્વપ્રવેગ જેટલા પ્રવેગ સાથે નીચે જતી લિફ્ટમાં હોય, તો માણસનું આભાસી વજન કેટલું હશે?

$60\, kg$ દળ ધરાવતો એક માણસ લિફ્ટમાં રાખેલા વજનકાંટા પર પોતાનું વજન નોંધે છે. જ્યારે લિફ્ટ $2\, m/s$ ની સમાન ઝડપથી ઉપર જતી હોય અને જ્યારે તે $4\, m/s$ ની સમાન ઝડપથી નીચે આવતી હોય,ત્યારે માણસના નોંધાયેલા વજનનો ગુણોત્તર કેટલો થશે?

$2\, kg$ દળ ધરાવતો એક પદાર્થ લિફ્ટમાં લટકાવેલ સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવવામાં આવ્યો છે. જો લિફ્ટ ગુરુત્વપ્રવેગ $g$ જેટલા પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન .......... $kg$ હશે.

$m$ દળનો એક બ્લોક લિફ્ટમાં રાખેલ છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ પ્રવેગ સાથે નીચેની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. આ બ્લોકનું અવલોકન બે અવલોકનકારો $A$ અને $B$ દ્વારા $t_0$ સમયના અંતરાલ માટે કરવામાં આવે છે. અવલોકનકાર $A$ મુજબ,નીચેનામાંથી શું સાચું છે?

Difficult
View Solution

સ્થિર લિફ્ટમાં ભૌતિક તુલા (physical balance) દ્વારા માપવામાં આવેલ પદાર્થનું દળ $m$ છે. જો લિફ્ટ $a$ પ્રવેગ સાથે ઉપર જતી હોય,તો તેનું દળ કેટલું માપવામાં આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo