એક ધરી પર પરિભ્રમણ કરતા પૈડાની જડત્વની ચાકમાત્રા $3 \times 10^2 \ kg \ m^2$ છે અને તેની કોણીય ઝડપ $4.6 \ rad \ s^{-1}$ છે. જો પૈડા પર $6.9 \times 10^2 \ N \ m$ જેટલું પ્રતિટોર્ક લગાડવામાં આવે,તો કેટલા સેકન્ડમાં પૈડું સ્થિર થઈ જશે?

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

એક વ્હીલ જેની જડત્વની આઘૂર્ણ તેની ઉભી ધરીને અનુલક્ષીને $2 \; kg \cdot m^2$ છે,તે આ ધરીને અનુલક્ષીને $60 \; rpm$ ના દરે ફરે છે. એક મિનિટમાં વ્હીલનું પરિભ્રમણ અટકાવવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

$3\; kg$ દળ અને $40\; cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર અવગણ્ય દળનું દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $30\; N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? ધારો કે કોઈ લપસણ (slipping) થતું નથી.

$50\,cm$ લંબાઈનો એક સળિયો એક છેડેથી ધરી પર ફેરવી શકાય તેમ ગોઠવેલ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $30^o$ નો ખૂણો બનાવે તે રીતે ઊંચકવામાં આવે છે અને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સમક્ષિતિજ સ્થિતિમાંથી પસાર થાય ત્યારે તેની કોણીય ઝડપ ($rad\,s^{-1}$ માં) કેટલી હશે? $(g = 10\,ms^{-2})$

નીચેની આકૃતિમાં $r_1 = 5\,cm$ અને $r_2 = 30\,cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500\,kg\cdot m^2$ હોય,તો તેનો કોણીય પ્રવેગ (આશરે) કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo