નિર્બળ ઍસિડ $(HX)$ નું $0.5 \ m$ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો દ્રાવક માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $K$ થાય.

  • A
    $1.12$
  • B
    $0.56$
  • C
    $2.24$
  • D
    $0.28$

Explore More

Similar Questions

$Na_2SO_4$ ના વિયોજન માટે,વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરવા માટે વિયોજન અંશ $\alpha$ નો ઉપયોગ કેવી રીતે થાય છે?

નીચેનામાંથી તે સંયોજન ઓળખો જેનું $0.1 \ M$ જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ ધરાવે છે.

દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $4.0 \, K \, kg \, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03 \, mol \, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $K$ છે (વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ આયનીકરણ ધારો).

$KNO_3$ અને $CH_3COOH$ ના બે દ્રાવણો અલગથી તૈયાર કરવામાં આવે છે. બંનેની મોલારિટી $0.1 \ M$ છે અને અભિસરણ દબાણ અનુક્રમે $P_1$ અને $P_2$ છે. અભિસરણ દબાણ વચ્ચેનો સાચો સંબંધ કયો છે :-

$27 \ ^oC$ તાપમાને $0.2 \ M$ $K_4[Fe(CN)_6]$ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) $atm$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo