મોલલ અવનયન અચળાંક $(K_{f})$ કોના પર આધારિત છે?

  • A
    દ્રાવકનો સ્વભાવ
  • B
    દ્રાવ્યનો સ્વભાવ
  • C
    દ્રાવકના મોલની સંખ્યા
  • D
    દ્રાવ્યના મોલની સંખ્યા

Explore More

Similar Questions

Column-$I$ (વિવિધ દ્રાવણો) Column-$II$ (ઠારબિંદુ)
$a$. $0.1 \, M \ BaCl_2$ દ્રાવણ $p$. $271 \, K$
$b$. $0.1 \, M \ NaCl$ દ્રાવણ $q$. $270 \, K$
$c$. $0.1 \, M \ K_3[Fe(CN)_6]$ દ્રાવણ $r$. $268 \, K$
$d$. $0.1 \, M \ Al_2(SO_4)_3$ દ્રાવણ $s$. $269 \, K$

આપેલ છે: $0.1 \, M$ સુક્રોઝ દ્રાવણનું ઠારબિંદુ $= 272 \, K$ અને પાણીનું ઠારબિંદુ $= 273 \, K$.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?

એક જલીય દ્રાવણમાં વજનથી $5\%$ યુરિયા અને વજનથી $10\%$ ગ્લુકોઝ છે. દ્રાવણનું ઠારબિંદુ .......... $^oC$ છે. [ $H_2O$ માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ ]

$1 \ dm^3$ પાણીમાં $6 \ g$ યુરિયા (મોલર દળ $60$) ધરાવતું દ્રાવણ અને $1 \ dm^3$ પાણીમાં $9 \ g$ દ્રાવ્ય $A$ ધરાવતું બીજું દ્રાવણ સમાન તાપમાને ઠરે છે. $A$ નું મોલર દળ કેટલું હશે?

$C_{6}H_{6}$ એ $5.5^{\circ} C$ પર થીજી જાય છે. $200 \ g$ $C_{6}H_{6}$ માં $10 \ g$ $C_{4}H_{10}$ ધરાવતું દ્રાવણ જે તાપમાને થીજી જાય છે તે $...... \ ^{\circ} C$ છે. ($C_{6}H_{6}$ નો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ ^{\circ} C/m$ છે.)

ધ્રુવીય પ્રદેશની નજીકના દેશોમાં,રસ્તાઓ પર $CaCl_{2}$ છાંટવામાં આવે છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo