$51.2 \ g$ બેન્ઝિનમાં $1.00 \ g$ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય (અણુભાર $250 \ g \ mol^{-1}$) ઓગાળવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવનયન અચળાંક $5.12 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ જેટલું ઘટે છે.

  • A
    $0.4$
  • B
    $0.3$
  • C
    $0.5$
  • D
    $0.2$

Explore More

Similar Questions

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો ઘટના $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય,તો ઘટના $E$ અને $F$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

પ્રકાંડ કલમ (Stem cuttings) નો ઉપયોગ સામાન્ય રીતે કોના પ્રજનન માટે થાય છે?

વિટામિન્સ,ખનીજતત્વો અને પ્રોટીનના ઉચ્ચ પ્રમાણ સાથે પાકનું સંવર્ધન કરવું એટલે ..........

સીધી રેખાઓ $x^2+4xy+y^2=0$ વચ્ચેનો ખૂણો ....... છે. ($^{\circ}$ માં)

લાઇકેનનો કયો ઘટક પરપોષી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo