ધાતુના સળિયાનો ઉપયોગ લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10^{\circ}C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 \times 10^{-6} {\circ}C^{-1}$ હોય,તો લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$ છે.

  • A
    $2 \times 10^{-3}$
  • B
    $1 \times 10^{-3}$
  • C
    $-2 \times 10^{-3}$
  • D
    $-1 \times 10^{-3}$

Explore More

Similar Questions

પાણી $500\,m$ ની ઊંચાઈ પરથી પડે છે. જો બધી જ ઉર્જા પાણીમાં જ રહેતી હોય,તો તળિયે પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^oC$ હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્મા = $4.2\,kJ/kg\cdot K$]

$m$ દળ ધરાવતો એક ઘન પદાર્થ $\theta_0$ તાપમાને છે અને તેને અચળ દરે ગરમ કરવામાં આવે છે. તે $\theta_1$ તાપમાને પ્રવાહી અને $\theta_2$ તાપમાને વરાળ બને છે. ધારો કે $s_1$ અને $s_2$ અનુક્રમે તેની ઘન અને પ્રવાહી અવસ્થામાં વિશિષ્ટ ઉષ્મા છે. જો $L_f$ અને $L_v$ અનુક્રમે ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવનગુપ્ત ઉષ્મા હોય,તો પદાર્થનું બાષ્પીભવન થાય ત્યાં સુધી તેને આપેલી ન્યૂનતમ ઉષ્મા ઊર્જા કેટલી હશે?

$1\,kg$ પાણીને $10\,^{\circ}C$ તાપમાન સુધી ઠંડુ કરવાથી કેટલી ઉર્જા મુક્ત થશે?

જો $1$ વાતાવરણીય દબાણે પ્રવાહી ઓક્સિજનને $50\, K$ થી $300\, K$ સુધી અચળ દરે ગરમી આપીને ગરમ કરવામાં આવે,તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે?

પાણીમાં ડૂબેલા એક ધાતુના ગોળાનું વજન $0^{\circ} C$ તાપમાને $w_1$ અને $50^{\circ} C$ તાપમાને $w_2$ છે. ધાતુનો કદ પ્રસરણાંક પાણીના કદ પ્રસરણાંક કરતા ઓછો છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo