એક પદાર્થનું તાપમાન $400^{\circ}C$ છે. ધારો કે પરિસરનું તાપમાન નહિવત છે. કયા તાપમાને પદાર્થ બમણી ઉર્જાનું ઉત્સર્જન કરશે?

  • A
    $200^{\circ}C$
  • B
    $200K$
  • C
    $800^{\circ}C$
  • D
    $800K$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કૃષ્ણ પદાર્થ $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેનો ઠંડા પડવાનો દર $R$ છે. નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?
$(i) \ P \propto r$
$(ii) \ P \propto r^2$
$(iii) \ R \propto r^2$
$(iv) \ R \propto \frac{1}{r}$

$T$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉષ્માના વ્યયનો દર $Q$ છે. તો $2T$ તાપમાન અને $0.25$ ઉત્સર્જકતા (emissivity) ધરાવતા બીજા પદાર્થ દ્વારા ઉષ્માના વ્યયનો દર કેટલો હશે ($Q$ માં)?

Difficult
View Solution

$200 \; cm^2$ સપાટીનું ક્ષેત્રફળ અને $527^{\circ}C$ તાપમાન ધરાવતો એક ધાતુનો ગોળો $27^{\circ}C$ તાપમાન ધરાવતા પાત્રમાં રાખેલ છે. જો ધાતુની ઉત્સર્જકતા $0.4$ હોય,તો ગોળામાંથી ઉષ્મા ગુમાવવાનો દર આશરે .......... $J/s$ છે. $(\sigma = 5.67 \times 10^{-8} \; J/(m^2 \cdot s \cdot K^4))$

જ્યારે કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન વધે છે,ત્યારે અવલોકન કરવામાં આવે છે કે મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ $0.26 \mu m$ થી બદલાઈને $0.13 \mu m$ થાય છે. સંબંધિત તાપમાને પદાર્થની ઉત્સર્જક શક્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) નું મૂળ તાપમાન $727^{\circ}C$ છે. કુલ વિકિરણ ઉર્જા બમણી કરવા માટે આ કૃષ્ણ પદાર્થનું તાપમાન કેટલું વધારવું જોઈએ? ....... $K$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo