વીનનો સ્થાનાંતરનો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

  • A
    મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈ અને તાપમાન
  • B
    વિકિરણ અને તરંગલંબાઈ
  • C
    તાપમાન અને તરંગલંબાઈ
  • D
    પ્રકાશનો રંગ અને તાપમાન

Explore More

Similar Questions

સૂર્ય દ્વારા ઉત્સર્જિત સૌર વિકિરણ $6000\,K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણ જેવું જ છે. મહત્તમ તીવ્રતા આશરે $4800\,\mathring{A}$ તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. જો સૂર્યને $6000\,K$ થી ઘટાડીને $3000\,K$ કરવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ........ $\mathring{A}$ તરંગલંબાઇ પર જોવા મળશે.

Difficult
View Solution

એક ગરમ સ્ત્રોતમાંથી નીકળતા ઉષ્મીય વિકિરણમાં મહત્તમ ઉર્જા $11 \times 10^{-5} \ cm$ તરંગલંબાઇ પર મળે છે. વિનના નિયમ મુજબ, આ સ્ત્રોતનું તાપમાન (કેલ્વિન માપક્રમ પર) બીજા એક સ્ત્રોત (કેલ્વિન માપક્રમ પર) ના તાપમાન કરતા $n$ ગણું છે, જેના માટે મહત્તમ ઉર્જાની તરંગલંબાઇ $5.5 \times 10^{-5} \ cm$ છે. $n$ નું મૂલ્ય શોધો.

$1500 \ K$ તાપમાને રહેલો પદાર્થ $20,000 \ \mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $5500 \ \mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય,તો સૂર્યનું તાપમાન ....... $K$ છે.

Difficult
View Solution

અત્યંત ગરમ તારો કેવો દેખાશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $5760 \ K$ તાપમાને છે. પદાર્થ દ્વારા $250 \ nm$ તરંગલંબાઈ પર ઉત્સર્જિત વિકિરણની ઉર્જા $U_1$ છે,$500 \ nm$ તરંગલંબાઈ પર $U_2$ છે અને $1000 \ nm$ પર $U_3$ છે. વિનનો અચળાંક,$b = 2.88 \times 10^6 \ nm \ K$. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo