આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવેલ છે. પદાર્થના $x = 1 \; cm$ થી $x = 5 \; cm$ સુધીના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા અર્ગ (erg) હશે?

  • A
    $20$
  • B
    $60$
  • C
    $70$
  • D
    $700$

Explore More

Similar Questions

એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના દ્વારા કપાયેલા અંતર સાથે બદલાતા બળની અસર હેઠળ સ્થિર સ્થિતિમાંથી એક પરિમાણમાં ગતિ કરે છે. $3\, m$ અંતર કાપ્યા પછી કણની ગતિઊર્જા ................ $J$ છે.

ચલ બળ વિરુદ્ધ સ્થાનના આલેખ હેઠળનું ક્ષેત્રફળ શું હશે?

$25 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર લાગતા અવરોધક બળ અને સ્થાનાંતરનો આલેખ આપેલ છે. જો $x = 0$ આગળ તેનો વેગ $2 \ m/s$ હોય,તો $x = 4 \ m$ આગળ તેની ગતિઊર્જા ..... $J$ થશે.

એક '$m$' દળ ધરાવતો પદાર્થ જે શરૂઆતમાં લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,તે $F = 2 \text{ N}$ બળની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે. તેની રેખીય ગતિ દરમિયાન,બળની દિશા અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો $\theta$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) $\theta = kx$ મુજબ બદલાય છે,જ્યાં $k$ અચળાંક છે અને $x$ એ પદાર્થે તેની પ્રારંભિક સ્થિતિથી કાપેલું અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર $E = \frac{n}{k} \sin \theta$ છે. $n$ નું મૂલ્ય ..... છે.

$m$ દળ ધરાવતા કણ પર $F = K \left[ \frac{x}{(x^2+y^2)^{3/2}} \hat{i} + \frac{y}{(x^2+y^2)^{3/2}} \hat{j} \right]$ (જ્યાં $K$ યોગ્ય પરિમાણ ધરાવતો અચળાંક છે) બળ દ્વારા કરવામાં આવતું કાર્ય શોધો,જ્યારે કણને $x-y$ સમતલમાં ઉગમબિંદુને અનુલક્ષીને $a$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $(a, 0)$ બિંદુથી $(0, a)$ બિંદુ સુધી લઈ જવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo