$A_2B_3$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ વિયોજન માટેની પ્રક્રિયા $A_2B_3 \rightarrow 2A^{3+} + 3B^{2-}$ મુજબ,$A^{3+}$ આયનોની સંખ્યા કોના બરાબર થાય?

  • A
    $B^{2-}$ આયનો
  • B
    $3/2$ $B^{2-}$ આયનો
  • C
    $2/3$ $B^{2-}$ આયનો
  • D
    $1/2$ $B^{2-}$ આયનો

Explore More

Similar Questions

સંતુલન વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(a)$ સંતુલન માત્ર આપેલ તાપમાને બંધ પાત્રમાં જ શક્ય છે.
$(b)$ સંતુલન સમયે તંત્રના તમામ માપી શકાય તેવા ગુણધર્મો અચળ રહે છે.
$(c)$ પ્રતિગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક એ પુરોગામી દિશામાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે.

$5 \ moles$ $SO_2$ અને $5 \ moles$ $O_2$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. સંતુલન સમયે,એવું જોવા મળ્યું કે $60\%$ $SO_2$ વપરાઈ જાય છે. જો સંતુલન મિશ્રણનું આંશિક દબાણ $1 \ atm$ હોય,તો $O_2$ નું આંશિક દબાણ કેટલું હશે ($atm$ માં)?

$227 \, ^\circ C$ તાપમાને $2 \, L$ ના પાત્રમાં $PCl_5$ નું $60 \%$ વિયોજન થાય છે. $K_p$ નું મૂલ્ય $...... R$ થશે.

$800 \, K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_{c} = 4.24$ છે,
$CO_{(g)} + H_{2}O_{(g)} \rightleftharpoons CO_{2(g)} + H_{2(g)}$
જો શરૂઆતમાં માત્ર $CO$ અને $H_{2}O$ ની સાંદ્રતા $0.10 \, M$ હોય,તો $800 \, K$ તાપમાને $CO_{2}$,$H_{2}$,$CO$ અને $H_{2}O$ ની સંતુલન સાંદ્રતા ગણો.

Difficult
View Solution

$15 \ mol$ $H_2$ અને $5.2 \ mol$ $I_2$ ને મિશ્ર કરવામાં આવે છે અને $773 \ K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે. સંતુલને,$HI$ ના મોલની સંખ્યા $10$ માલૂમ પડે છે. $HI$ ના વિયોજન માટેનો સંતુલન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo