$1.0\, M\, HCl$ ધરાવતા $0.1 \,M $ એસિટીક એસિડ દ્રાવ્યમાં એસિટેટ આયનની સાંદ્રતા કેટલી ? $[$$K_a$ = $2 \times10^{-5}$$]$ $? $
$2 \times10^{-3} \,M$
$2 \times10^{-4} \,M$
$2 \times10^{-2}\,M$
$2 \times10^{-6}\,M$
$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.
$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$
$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$
$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$
$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.
જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.
નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.