બીજા સમૂહના બેઝિક રેડિકલના પૃથ્થકરણમાં મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે કારણ કે...

  • A
    $H_2S$ નું વિયોજન વધે છે.
  • B
    દ્રાવણમાં ક્ષારનું વિયોજન ઘટે છે.
  • C
    $H_2S$ નું વિયોજન ઘટે છે.
  • D
    દ્રાવણમાં ક્ષારનું વિયોજન વધે છે.

Explore More

Similar Questions

સમૂહ $IV$ ના કેટાયન્સનું અવક્ષેપન ત્યારે થાય છે જ્યારે $H_2S$ હોય

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં $A$,$B$ અને $C$ ને ઓળખો.

નીચેનામાંથી કઈ કેટાયન્સની જોડીને વધારાના $NaOH$ દ્રાવણ દ્વારા અલગ કરી શકાય છે?

ગુણાત્મક વિશ્લેષણના પાંચમા સમૂહમાં,કાર્બોનેટ્સને અવક્ષેપિત કરવા માટે $(NH_4)_2CO_3$ ઉમેરવામાં આવે છે. આપણે $Na_2CO_3$ ઉમેરતા નથી કારણ કે

સિલ્વર અને લેડના ક્ષારનું વિભેદન કરવા કયો પ્રક્રિયક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo