કેમ્ફર (કપૂર) નો ઉપયોગ આણ્વીય દળ નક્કી કરવા માટે થાય છે કારણ કે $....$

  • A
    તે બાષ્પશીલ છે.
  • B
    તે કાર્બનિક પદાર્થો માટે સારો દ્રાવક છે.
  • C
    તે સરળતાથી ઉપલબ્ધ છે.
  • D
    તેનો ક્રાયોસ્કોપિક અચળાંક ઊંચો છે.

Explore More

Similar Questions

યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.6\,^\circ C$ છે. આવું દ્રાવણ બનાવવા માટે $3\,kg$ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો પડે? $(M = 60\,g\,mol^{-1}, K_{f} = 1.5\,^\circ C\,kg\,mol^{-1})$

$500 \ g$ પાણીમાં $10 \ mL$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય પ્રવાહી $A$ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ $-0.413^{\circ} C$ છે. જો પાણીનો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય અને $A$ નું આણ્વીય દળ $60 \ g \ mol^{-1}$ હોય,તો દ્રાવણની ઘનતા $g \ mL^{-1}$ માં કેટલી થશે? (ધારો કે $\Delta_{\text{mix}} V = 0$)

$0.440 \ g$ પદાર્થને $22.2 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.567 \ ^oC$ જેટલું ઘટે છે. પદાર્થનું આણ્વીય દળ ગણો. (આપેલ છે: $K_f = 5.12 \ ^oC \ kg \ mol^{-1}$)

જ્યારે ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ કોના સ્ફટિકો અલગ થશે?

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.8 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા $100 \ mL$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેના ઠારબિંદુમાં $0.75 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. (દ્રાવક માટે ઠારબિંદુ અવનયન અચળાંક $5 \ K \ kg \ mol^{-1}$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo