પાણીના શુદ્ધ નમૂનામાં દળથી $88.89\%$ ઓક્સિજન અને $11.11\%$ હાઈડ્રોજન રહેલું છે. આ કયા નિયમનું ઉદાહરણ છે?

  • A
    દળ સંરક્ષણનો નિયમ
  • B
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • C
    ગુણક પ્રમાણનો નિયમ
  • D
    નિશ્ચિત કદનો નિયમ

Explore More

Similar Questions

રાસાયણિક સમીકરણને કયા નિયમ અનુસાર સંતુલિત કરવામાં આવે છે?

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,બીજા કયા નિયમો પરમાણુ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે?

ગુણક પ્રમાણનો નિયમ ચકાસવા માટે,શુદ્ધ દ્વિઅંગી સંયોજનોની શ્રેણી $(P_m Q_n)$ નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેમનું બંધારણ નીચે કોષ્ટકમાં આપેલ છે. સાચો વિકલ્પ(ઓ) છે:
સંયોજન $P$ ના વજન $\%$ $Q$ ના વજન $\%$
$1$ $50$ $50$
$2$ $44.4$ $55.6$
$3$ $40$ $60$

$(A)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_4$ હોય,તો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_5$ છે.
$(B)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_2$ હોય અને તત્વ $P$ નું પરમાણ્વીય વજન $20$ હોય,તો $Q$ નું પરમાણ્વીય વજન $45$ છે.
$(C)$ જો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $PQ$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_5 Q_4$ છે.
$(D)$ જો $P$ અને $Q$ ના પરમાણ્વીય વજન અનુક્રમે $70$ અને $35$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_2 Q$ છે.

એમોનિયા $82.35\%$ નાઈટ્રોજન અને $17.65\%$ હાઈડ્રોજન ધરાવે છે. પાણી $88.90\%$ ઓક્સિજન અને $11.10\%$ હાઈડ્રોજન ધરાવે છે. નાઈટ્રોજન ડાયોક્સાઈડ $63.15\%$ ઓક્સિજન અને $36.85\%$ નાઈટ્રોજન ધરાવે છે. આપેલ માહિતી પરથી કયો નિયમ સમજાવી શકાય છે?

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,પરમાણુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo