રાસાયણિક સમીકરણને કયા નિયમ અનુસાર સંતુલિત કરવામાં આવે છે?

  • A
    ગુણક પ્રમાણનો નિયમ
  • B
    વ્યસ્ત પ્રમાણનો નિયમ
  • C
    દળ સંરક્ષણનો નિયમ
  • D
    નિશ્ચિત પ્રમાણનો નિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંયોજનોનો સમૂહ વ્યસ્ત પ્રમાણનો નિયમ (law of reciprocal proportions) યોગ્ય રીતે દર્શાવે છે?

$2.4 \ g$ $FeO$ નું હાઈડ્રોજન સાથે રિડક્શન કરતાં $1.68 \ g$ $Fe$ મળે છે. બીજા પ્રયોગમાં $2.9 \ g$ $FeO$ નું હાઈડ્રોજન સાથે રિડક્શન કરતાં $2.03 \ g$ $Fe$ મળે છે. આ પરિણામો કયા નિયમનું પાલન કરે છે?

નિશ્ચિત પ્રમાણનો નિયમ નાઈટ્રોજન ઓક્સાઈડને લાગુ પડતો નથી કારણ કે

Difficult
View Solution

ગુણક પ્રમાણનો નિયમ ચકાસવા માટે,શુદ્ધ દ્વિઅંગી સંયોજનોની શ્રેણી $(P_m Q_n)$ નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેમનું બંધારણ નીચે કોષ્ટકમાં આપેલ છે. સાચો વિકલ્પ(ઓ) છે:
સંયોજન $P$ ના વજન $\%$ $Q$ ના વજન $\%$
$1$ $50$ $50$
$2$ $44.4$ $55.6$
$3$ $40$ $60$

$(A)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_4$ હોય,તો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_5$ છે.
$(B)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_2$ હોય અને તત્વ $P$ નું પરમાણ્વીય વજન $20$ હોય,તો $Q$ નું પરમાણ્વીય વજન $45$ છે.
$(C)$ જો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $PQ$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_5 Q_4$ છે.
$(D)$ જો $P$ અને $Q$ ના પરમાણ્વીય વજન અનુક્રમે $70$ અને $35$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_2 Q$ છે.

ગુણક પ્રમાણનો નિયમ વ્યાખ્યાયિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo