આદર્શ વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ શેના પર આધાર રાખે છે?

  • A
    તાપમાન વધતાં વધે છે.
  • B
    તાપમાન વધતાં ઘટે છે.
  • C
    $E = mc^{2}$ દ્વારા ગણી શકાય છે.
  • D
    તાપમાન બદલાતાં અચળ રહે છે.

Explore More

Similar Questions

આદર્શ વાયુના બે મોલ શૂન્યાવકાશમાં સ્વયંભૂ રીતે વિસ્તરણ પામે છે. થયેલ કાર્ય ............. $Joule$ છે.

અચળ તાપમાને ચલિત બાહ્ય દબાણ $P$ ની વિરુદ્ધ $\Delta V$ જેટલું વિસ્તરણ અનુભવતા દળવિહીન પિસ્ટન માટે,થયેલ કાર્ય કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

વિધાન : પદાર્થોની આંતરિક ઉર્જાના નિરપેક્ષ મૂલ્યો નક્કી કરી શકાતા નથી.
કારણ : પદાર્થોની ઘટક ઉર્જાઓના ચોક્કસ મૂલ્યો નક્કી કરવા અશક્ય છે.

$25 \ ^\circ C$ તાપમાને બંધ પાત્રમાં $50 \ g$ આયર્નને $HCl$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે થતાં કાર્યની ગણતરી ..... થશે. વાતાવરણનું દબાણ $1 \ atm$ છે. ($J$ માં)

ચક્રીય પ્રક્રિયા માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo