જ્યારે $1 \, \text{mol}$ વાયુને અચળ કદે ગરમ કરવામાં આવે છે,ત્યારે તાપમાન $298 \, K$ થી વધીને $308 \, K$ થાય છે. જો વાયુને આપવામાં આવતી ઉષ્મા $500 \, J$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $q = w = 500 \, J, \Delta U = 0$
  • B
    $q = \Delta U = 500 \, J, w = 0$
  • C
    $q = w = 500 \, J, \Delta U = 0$
  • D
    $\Delta U = 0, q = w = -500 \, J$

Explore More

Similar Questions

જો $\Delta H$ એ એન્થાલ્પીમાં ફેરફાર હોય અને $\Delta E$ એ વાયુરૂપ પ્રક્રિયા સાથે સંકળાયેલ આંતરિક ઉર્જામાં ફેરફાર હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જ્યારે પ્રણાલીનું સમોષ્મી (adiabatic) પરિસ્થિતિમાં વિસ્તરણ થાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય છે?

$25^{\circ}C$ તાપમાને $n$-ઓક્ટનનું દહન કરવા માટે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો તફાવત શોધો. ($kJ$ માં)

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

અચળ તાપમાન અને દબાણે પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow CO_{2(g)}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo