$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

  • A
    $0, 21.84 \ kJ, -1.26 \ kJ$
  • B
    $0, 1.718 \ kJ, -1.718 \ kJ$
  • C
    $0, 21.84 \ kJ, 21.84 \ kJ$
  • D
    $0, 1.718 \ kJ, 1.718 \ kJ$

Explore More

Similar Questions

આદર્શ વાયુની આંતરિક ઉર્જા શેમાં વધે છે?

એક આદર્શ વાયુનું કદ $2.0 \ atm$ ના લાગુ પાડેલા દબાણ હેઠળ $10.0 \ L$ થી ઘટીને $2.0 \ L$ થાય છે. સંકોચન દરમિયાન,તંત્ર દ્વારા $900 \ J$ ઉષ્મા મુક્ત થાય છે. તંત્રમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ($J$ માં) કેટલો હશે? $(1 \ L \ atm = 101.3 \ J)$:

$100 \, ^\circ C$ તાપમાને પાણીના બાષ્પીભવનની એન્થાલ્પી $40.63 \, kJ \, mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય ....... $kJ \, mol^{-1}$ થશે.

પાણી માટે $373 \ K$ અને $1 \ bar$ દબાણે $\Delta_{vap} H = 41 \ kJ \ mol^{-1}$ છે. એમ ધારીને કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણું વધારે કદ રોકે છે,તો પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $...... \ kJ \ mol^{-1}$ છે.
[ઉપયોગ કરો: $R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1}$]

વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$.
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo