તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.
વનસ્પતિ -સંગ્રહાલય
વનસ્પતિ -ઉદ્યાન
વનસ્પતિ -મ્યુઝિયમ
ઉપર્યુક્ત ત્રણેય
સાચાં જોડકાંને નિશાની કરો.
નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.
જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, 'ધ અર્થ સમીટ' રિયો ડી જનેરોમાં, આ વર્ષ યોજાયું હતું :
પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |