વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $A$ અને $R$ બંને ખોટાં છે.

Similar Questions

વિશ્વમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ કેટલી સંખ્યા છે?

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જનીનનિધિ 

$(ii)$ નવસ્થાન જાળવણી 

શેના દ્વારા હાલ ખતરા હેઠળની જાતિઓનો જનન કોષોની જાળવણી કરવામાં આવે છે?

$....$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2008]