વિધાન $A$ : વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ અને $R$ બંને ખોટાં છે.
વિશ્વમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ કેટલી સંખ્યા છે?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જનીનનિધિ
$(ii)$ નવસ્થાન જાળવણી
$....$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?