વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $A$ અને $R$ બંને ખોટાં છે.

Similar Questions

ખાસી-જૈન્તીયા પર્વતમાળા જે મેઘાલયમાં આવેલી છે તે...

નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?

  • [NEET 2014]

.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.

નીચેનામાંથી કયું હોટસ્પોટ નથી?

જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.