વનસ્પતિઉદ્યાનમાં વનસ્પતિઓને તેમના કુળ,પ્રજાતિ અને નિવાસસ્થાન સાથે લેબલ કરવામાં આવે છે. આ લેબલિંગનો મુખ્ય હેતુ શું છે?

  • A
    નાશપ્રાય: જાતિઓનું સંરક્ષણ
  • B
    સંદર્ભ અને ઓળખ
  • C
    પેશી-સંવર્ધન અને સંકરણ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

સજીવોના વર્ગીકરણવિદ્યાના ક્ષેત્રભ્યાસ (field studies) માટે કયાં સ્થળોની પસંદગી કરી શકાય?

નીચેના કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$a$. સ્ટફિંગ (ભરતકામ)
$2$. વનસ્પતિ ઉદ્યાન$b$. વન્યજીવ સંરક્ષણ
$3$. મ્યુઝિયમ (સંગ્રહાલય)$c$. પોઈઝનિંગ (ઝેરીકરણ)
$4$. પ્રાણી ઉદ્યાન$d$. ઓર્કિડિયમ

વનસ્પતિ નમૂનાઓની બનાવટ માટે નીચેનામાંથી કઈ બાબત સંગત છે?

પ્રાણી સંગ્રહાલયમાં કોનો સમાવેશ થતો નથી?

$Bentham$ અને $Hooker$ દ્વારા તૈયાર કરાયેલા ગ્રંથો વનસ્પતિશાસ્ત્રના ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo