નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
વનસ્પતિઉદ્યાન
પ્રાણીબાગ
$A$ અને $B$ બંને
વનસ્પતિ-સંગ્રહાલય
$World\,summit$ (વિશ્વ પરિષદ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો | $(I)$ $14$ |
$(Q)$ રાષ્ટ્રીય ઉદ્યાનો | $(II)$ $448$ |
$(R)$ વન્યજીવન અભયારણ્યો | $(III)$ $90$ |
પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?
નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.