નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
વનસ્પતિઉદ્યાન
પ્રાણીબાગ
$A$ અને $B$ બંને
વનસ્પતિ-સંગ્રહાલય
વિધાન $A$ : વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ ખસી અને જયંતિયા ટેકરીઓ | $(I)$ મધ્યપ્રદેશ |
$(Q)$ પશ્ચિમઘાટના વિસ્તારો | $(II)$ મેઘાલય |
$(R)$ સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો | $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્ર |
$(S)$ અરવલ્લી ટેકરીઓ | $(IV)$ રાજસ્થાન |
નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?
તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.
નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?