નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
વનસ્પતિઉદ્યાન
પ્રાણીબાગ
$A$ અને $B$ બંને
વનસ્પતિ-સંગ્રહાલય
નીચે આપેલ વિસ્તાર હોટસ્પોટ્સ નથી.
નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?
$wrt.$ જૈવવિવિધતાથી સભર પ્રદેશમાં નીચેનામાંથી ક્યું સાચું જોડકું છે?
વિધાન $A$ : વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય