નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

  • A

      વનસ્પતિઉદ્યાન

  • B

      પ્રાણીબાગ

  • C

      $A$ અને $B$ બંને

  • D

      વનસ્પતિ-સંગ્રહાલય

Similar Questions

$World\,summit$ (વિશ્વ પરિષદ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  જૈવાવરણ આરક્ષિત વિસ્તારો $(I)$  $14$
$(Q)$  રાષ્ટ્રીય ઉદ્યાનો $(II)$  $448$
$(R)$  વન્યજીવન અભયારણ્યો $(III)$  $90$

પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?

નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.