નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

  • A

      વનસ્પતિઉદ્યાન

  • B

      પ્રાણીબાગ

  • C

      $A$ અને $B$ બંને

  • D

      વનસ્પતિ-સંગ્રહાલય

Similar Questions

વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  ખસી અને જયંતિયા ટેકરીઓ $(I)$  મધ્યપ્રદેશ
$(Q)$  પશ્ચિમઘાટના વિસ્તારો $(II)$  મેઘાલય
$(R)$  સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો $(III)$  કર્ણાટક અને મહારાષ્ટ્ર
$(S)$  અરવલ્લી ટેકરીઓ $(IV)$  રાજસ્થાન

નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?

  • [NEET 2019]

તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.

નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?