પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?

  • A

      સ્વ-સ્થાન સંરક્ષણ   

  • B

      નવ-સ્થાન સંરક્ષણ

  • C

    $  A$ તથા $B$ બંને

  • D

      આરક્ષિત જૈવાવરણ

Similar Questions

આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓમાં શું સામાન્ય છે ?

જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન $(The\,Historic\,Con\,vention\,on\,Biological\,Diversity)$ $.............$ખાતે યોજવામાં આવેલ હતું.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જનીનનિધિ 

$(ii)$ નવસ્થાન જાળવણી 

તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો

વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ $(2002) $ ......માં આયોજન કર્યું હતું?