પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?

  • A

      સ્વ-સ્થાન સંરક્ષણ   

  • B

      નવ-સ્થાન સંરક્ષણ

  • C

    $  A$ તથા $B$ બંને

  • D

      આરક્ષિત જૈવાવરણ

Similar Questions

ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

વનસ્પતિની સંબધિત વન્ય જાતને સંગ્રહિત કરવાની શ્રેસ્ઠ પદ્ધતિ કઈ છે?

તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?

  • [AIPMT 2004]

જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?

જૈવ વિવિધતાનાં હોટ સ્પોટનો કડક રીતે બચાવ કરવામાં આવે તો તે અત્યારે જે જથ્થો જે લુપ્ત થાય છે તે લગભગ