નીચે આપેલ એ વનસ્પતિઉદ્યાનોનું એક મહત્વનું કાર્ય છે.
ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે.
તેમાં જર્મપ્લાઝ્મનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે.
તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પાડે છે.
તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે.
તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી
$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.
લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય
જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.
સ્વસ્થાન સંરક્ષણ $( \mathrm{in-situ} )$ વિશે ટૂંક નોંધ લખો.