નિવસનતંત્ર એટલે .......
અલગ અલગ ભૌગોલિક વસવાટમાં જીવન ગાળતી વસતિઓ વચ્ચેની આંતરક્રિયા
વસતિઓ અને જીવસમાજ વચ્ચેની આંતરક્રિયાઓ
જીવસમાજો અને તેમના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ
$(A), (B)$ અને $(C)$ ત્રણેય
નિવસવતંત્રનું મહત્વ..........માં થાય છે.
નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?
એક નિવસનતંત્ર ધરાવે છે.
નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.
વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ઘ્વસ્થ વિતરણને $..........$ કહે છે.