નિવસનતંત્ર એટલે .......
અલગ અલગ ભૌગોલિક વસવાટમાં જીવન ગાળતી વસતિઓ વચ્ચેની આંતરક્રિયા
વસતિઓ અને જીવસમાજ વચ્ચેની આંતરક્રિયાઓ
જીવસમાજો અને તેમના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ
$(A), (B)$ અને $(C)$ ત્રણેય
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.
નિવસનતંત્રનાં મુળભૂત ઘટકોને ઓળખો.
નિવસવતંત્રનું મહત્વ..........માં થાય છે.
એક નિવસનતંત્ર ધરાવે છે.