વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કઈ અનિવાર્ય શરત હોવી જોઈએ?

  • A
    સજીવોના લક્ષણોનું જ્ઞાન
  • B
    જૂથના વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન
  • C
    વર્ગકના વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન
  • D
    આપેલ પૈકી બધા જ

Explore More

Similar Questions

સિસ્ટેમેટીક્સ (Systematics) નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે?

નીચેના કોલમ જોડો :
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ લિનિયસ$(i)$ સૌપ્રથમ વાઇરસની શોધ કરી
$(B)$ ઇવાનોવ્સકી$(ii)$ સૌપ્રથમ લાઇકેનની શોધ કરી
$(C)$ આયંગર$(iii)$ ભારતીય દ્વિઅંગીશાસ્ત્રના પિતા
$(D)$ તલસાણે$(iv)$ વર્ગીકરણવિદ્યાના પિતા
$(E)$ શિવરામ કશ્યપ$(v)$ ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા

વર્ગીકરણ શેમાં મદદરૂપ થાય છે?

સાચા વિધાનો પસંદ કરો:
$(i)$ વૃદ્ધિને સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ ગણી શકાય નહીં.
$(ii)$ મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી.
$(iii)$ પ્રજનન એ સજીવોનો સર્વસમાવેશક વ્યાખ્યાયિત ગુણધર્મ હોઈ શકે નહીં.
$(iv)$ કોઈ પણ નિર્જીવ વસ્તુ પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ નથી.
$(v)$ ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની પ્રક્રિયા નિર્જીવ છે.
$(vi)$ ચયાપચય એ તમામ સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ છે.

$S$ વિધાન: એસ્ટરેલ્સ (Asterales) એ મકાઈનો શ્રેણી (order) છે.
$R$ કારણ: મકાઈનું કુળ મેગાસ્કોલેસીડી (Megascolecidae) છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo