સજીવ કયો રહસ્યમય ગુણ ધરાવે છે ?
વારસો સાચવવાની ક્ષમતા
ભિન્નતા
મૃત્યુ
પર્યાવરણ સાથે તાદાત્મ્ય
મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે?
ભિન્નતાનું કારણ $.....P.....$ ની પ્રક્રિયાામાં છુપાયેલું છે - આ જ્ઞાન મનુષ્યને ઈ.સ.પૂર્વ $.....Q.....$ માં પ્રાપ્ત થયું.
$\quad \quad P \quad\quad\quad Q$
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?
.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.
જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.