સજીવ કયો રહસ્યમય ગુણ ધરાવે છે ?

  • A

      વારસો સાચવવાની ક્ષમતા

  • B

      ભિન્નતા

  • C

      મૃત્યુ

  • D

      પર્યાવરણ સાથે તાદાત્મ્ય

Similar Questions

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે?

ભિન્નતાનું કારણ $.....P.....$ ની પ્રક્રિયાામાં છુપાયેલું છે - આ જ્ઞાન મનુષ્યને ઈ.સ.પૂર્વ $.....Q.....$ માં પ્રાપ્ત થયું.

$\quad \quad P  \quad\quad\quad Q$

મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?

.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.

જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.