વિધાન $P$: દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવા અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$: દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • B
    વિધાન $P$ સાચું છે અને વિધાન $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ એ વિધાન $Q$ ની યોગ્ય સમજૂતી છે.
  • D
    વિધાન $Q$ એ વિધાન $P$ ની યોગ્ય સમજૂતી છે.

Explore More

Similar Questions

એકકીય (Haploid) વનસ્પતિઓ નીચેનામાંથી શેમાંથી મેળવવામાં આવે છે?

એસિડ વર્ષામાં નીચેનામાંથી કયું સૌથી વધુ પ્રમાણમાં હોય છે?

પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં બમણી છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

આપેલ આકૃતિમાં $M$ અને $N$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

જ્યારે કોઈ પદાર્થને ધ્રુવ પરથી વિષુવવૃત્ત પર લઈ જવામાં આવે છે,ત્યારે તેનું વજન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo