$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.

$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.

$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.

$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે

$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

  • A

      $a$

  • B

      $b$

  • C

      $c$

  • D

      $d$

Similar Questions

ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?

શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?

આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?

$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ  લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ