સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
$RNA$
$DNA$
$ATP$
$GTP$
આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
$DNA$ નાં પ્રત્યાંકનમાં .......મદદ કરે છે
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ $II$ શેનાં સંશ્લેષણનું ઉદ્દીપન કરે છે?
પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે