સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
$RNA$
$DNA$
$ATP$
$GTP$
ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યુ હતું ?
પ્રત્યાંકન એટલે .......નું સંશ્લેષણ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ઉત્સેચક) |
કોલમ - $II$ (નિર્માણ) |
$P$ $RNA$ પોલિમરેઝ$-I$ | $I$ $rRNA (18\, s , 28\, s , 5.8\, s )$ |
$Q$ $RNA$ પોલિમરેઝ$-II$ | $II$ $tRNA, 5\, S rRNA, SnRNAs$ |
$R$ $RNA$ પોલિમરેઝ$-III$ | $III$ $hn RNA$ |
પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .
$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે