કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
ફલન
રૂપાંતરણ
દ્વિભાજન
કલિકાસર્જન
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ બીજ |
$(b)$ અંડક | $(2)$ બીજાવરણ |
$(c)$ બીજાશય | $(3)$ ભ્રૂણ |
$(d)$ અંડકાવરણ | $(4)$ ફળ |
$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.
$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.
દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્ભવ થાય છે?