વિધાન $A$: મૃત્યુ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
કારણ $R$: મૃત્યુને લીધે સજીવોના દેહનું નિર્માણ કરતા દ્રવ્યો પર્યાવરણમાં પાછા ફરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જીવવિજ્ઞાન $(Biology)$ નો સાચો અર્થ દર્શાવે છે?

એક સાચી પ્રજાતિ (species) વસ્તીની બનેલી હોય છે જે:

ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને .... કહે છે.

સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એકકોષી સજીવ
$(ii)$ બહુકોષી સજીવ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo