વિધાન $A$: તંત્રના કાર્ય માટે ઉષ્મા-શક્તિ પ્રાપ્ત છે.
કારણ $R$: શક્તિરૂપાંતરણ દરમિયાન કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.
  • B
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • C
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • D
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું સ્થળાંતર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર થાય છે. તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં ઉર્જાના સ્થળાંતરની કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

પરિસ્થિતિકીય તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજાવો.

આહાર શૃંખલાની શરૂઆત શેનાથી થાય છે?

આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા $4$ કે $5$ સુધી મર્યાદિત હોય છે કારણ કે

નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo