કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?

  • A

      પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ

  • B

      અનુકુલન

  • C

      પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ અને અનુકુલન બંને 

  • D

      વારસાગત લક્ષણો

Similar Questions

નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?

લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો. 

આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.

આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી. 

નૈસર્ગિક પસંદગી અને શાખિત વંશજ ........... વાદનો મુખ્ય ધારણ (concept) છે.