કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ
અનુકુલન
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ અને અનુકુલન બંને
વારસાગત લક્ષણો
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી.