કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ
અનુકુલન
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ અને અનુકુલન બંને
વારસાગત લક્ષણો
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$ પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?
આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી.
એક જ જાતિના સભ્યો વચ્ચેના લક્ષણોના વૈવિધ્યને શું કહેવાય છે ?
અનુકૂલનો શા માટે હોય છે ?