વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે.
કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ બને છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
માત્ર ગર્ભાવસ્થામાં જ સ્ત્રાવીત અંતઃસ્ત્રાવો પસંદ કરો
વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.
માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?
માનવ ભ્રુણમાં કયા સમયે હૃદય ધબકવાની શરૂઆત થાય છે ?
ગર્ભધારણનાં બીજા મહિનાને અંતે ગર્ભ વિકસાવે.