વિધાન $(A)$: વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન આકારજનન (Morphogenesis) અને વિભેદન (Differentiation) થાય છે.
કારણ $(R)$: વૃદ્ધિ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

આ વિસ્તારના કોષો કોષદીવાલની જાડાઈ અને પ્રોટોપ્લાઝમિક ફેરફારોની દ્રષ્ટિએ તેમનું મહત્તમ કદ પ્રાપ્ત કરે છે.

વનસ્પતિમાં વૃદ્ધિ શેમાં થતા વધારા દ્વારા માપવામાં આવે છે?
$I.$ તાજું વજન (Fresh weight) $II.$ શુષ્ક વજન (Dry weight)
$III.$ લંબાઈ,ક્ષેત્રફળ અને કદ $IV.$ કોષોની સંખ્યા
સાચો વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિની વૃદ્ધિ માટે નીચેનામાંથી શું આવશ્યક છે?

વૃદ્ધિ ક્યારે શક્ય બને છે?

ફાયટોટ્રોન (Phytotron) એ શેના માટેની સુવિધા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo